Medicines

ગુજરાત સરકાર માન્ય અમૃતારોગ્યમ્ ફાર્મસીની ગૌમૂત્ર આધારિત ઔષધિઓ અને સૌંદર્ય પ્રસાધનો

ક્રમ        ઔષધનું નામ                                  ઉપયોગ

૧       ગૌધૂલિ ટૂથ પેસ્ટ           :  મોંની દુર્ગંધ, દાંતનો દુઃખાવો, પાયોરિયા વગેરે મટાડે.

૨       ગૌધૂલિ હેર ક્લિનર       :  માથાની ખંજવાળ, ખોડો દૂર કરે, વાળને ચમકીલા બનાવે.

૩       ગૌધૂલિ ફેઇસ ક્રિમ         ચહેરા પરના કાળા ડાઘ દૂર કરી ખીલ મટાડે.

૪      ગૌધૂલિ પેઇન બામ       સાંધા-સ્નાયુઓના દુઃખાવા, શરદી, માથાનાં દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.

૫      હિમેજામૃત ચૂર્ણ             કબજીયાત દૂર કરે, ગેસ, અપચો, એસિડીટી મટાડે.

૬       સ્યુગરામૃત ટેબ્લેટ       બ્લડ અને યુરીનમાં સ્યુગરની માત્રા ઘટાડે.

૭      સ્યુગરામૃત અર્ક            બ્લડ અને યુરીનમાં સ્યુગરની માત્રા ઘટાડે.

૮       રૂમામૃત ટેબ્લેટ             કોઈપણ પ્રકારના સાંધાના દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.

૯       રૂમામૃત અર્ક                 કોઈપણ પ્રકારના સાંધાના દુઃખાવામાં ઝડપથી રાહત પહોંચાડે.

૧૦     કાર્સિનામૃત અર્ક           કોઈપણ પ્રકારની ગ્રંથિમાં ઘટાડો કરે, કેન્સરના દર્દીઓને ઝડપથી રાહત પહોંચાડે.

૧૧      શ્વાસામૃત અર્ક              શરદી, ઉધરસ અને અસ્થમામાં ઝડપથી રાહત પહોંચાડે.

૧૨      કાર્ડિયામૃત અર્ક           છાતીનો દુઃખાવો અને હૃદય સંબંધિત સમસ્યાઓમાં રાહત પહોંચાડે.

૧૩      પુનર્નવામૃત અર્ક         હાથે-પગે, ચહેરા ઉપર આવતા સોજાને ઝડપથી મટાડે.

૧૪     વૃૃક્કરોગામૃત અર્ક     કિડનીની કાર્યક્ષમતા વધારે.

૧૫     સ્લીમામૃત અર્ક            વધારાની ચરબીને ઘટાડે અને શરીરને પાતળું બનાવે.

૧૬     લિવામૃત અર્ક               યકૃત (લિવર) સંબંધિત સમસ્યાઓને દૂર કરે, ભૂખ લગાડે.

૧૭     રક્તામૃત અર્ક               રક્તની અશુદ્ધિઓને દૂર કરી ચામડીના રોગો મટાડે.

૧૮     ગવામૃત                        શરદી, દિરસ, શ્વાસ, ભૂખ ન લાગવી, અશક્તિ ઝડપથી મટાડે.

  તદ્ઉપરાંત ન્હાવાના સાબુ, ચ્યવનપ્રાશ, આયુર્વેદિક શાસ્ત્રોક્ત તેલ, લેપ, મલમ વગેરે.

 

 

Add new comment